નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, November 18, 2015

શરીરની વધારાની ચરબી થશે દૂર સૂર્યમુદ્ર દ્વારા.

શરીરની વધારાની ચરબી થશે છૂમંતર આ સરળ પ્રયોગ દ્વારા.

શરીરની વધતી ચરબીની ચિંતા દરેક જણને થતી હોય છે. વધારાની ચરબીના લીધે વ્યક્તિને અનેક બીમારીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા માંથી ઉગારશે તમને સુર્ય મુદ્રા. સુર્ય મુદ્રાના અભ્યાશથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થુળતા ધટવા લાગે છે.

વિધિ:

પદ્માશન માં બેસો અથવા સિધ્ધાશન એટલે પલાઠી વાળીને બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સુર્ય મુદ્રા બને છે.
અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું  વહન થવા લાગે છે.

સમય :

સુર્ય મુદ્રાનો પ્રયોગ પરોઢીયે ઉનાળામાં 8 મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં 24 મિનિટ સુધી કરવામાં વાંધો નથી.  દુબળા શરીર વાળાએ આ પ્રયોગ કરવો નહી.

લાભ:

(1)શરીરનું વજન અને જાડાપણુ ઘટે છે (૨) શક્તિનો વિકાસ થાય છે (૩) શરીરનું સંતુલન જળવાય છે (૪) તણાવ ઘટે છે (૫) શિયાળામાં આ પ્રયોગથી
ઠંડીથી બચી શકાય છે.

No comments: