દૂધને આયુર્વેદમાં એક બહુ જ મહત્વપૂર્ણ અને અણમોલ આહાર માનવામાં આવે છે. દૂધ વ્યક્તિના શરીર અને મગજને જરૂરી પોષણ અને શક્તિ આપે છે પરંતુ દૂધ કેટલું પીવું, ક્યારે પીવું અને કઈ રીતે પીવું, તેનાથી કેવા લાભ અને ક્યારે પીવાથી હાનિ થશે. આ બાબતોને લઈને સંશય દરેક સામાન્ય માણસને થાય છે. જેથી આજે અમે તમને દૂધના સેવન વિશે મૂંઝવતા પ્રશ્નોના જવાબ જણાવીશું.
No comments:
Post a Comment